મૂડીલાભવેરો

મૂડીલાભવેરો

મૂડીલાભવેરો : આયકર અધિનિયમ – 1961 હેઠળ મૂડી-અસ્કામત(capital assets)ના હસ્તાંતરણમાંથી ઉદભવેલી કરપાત્ર આવક પર આકારવામાં આવતો કર. આયકર અધિનિયમમાં આવકની કોઈ સર્વગ્રાહી (exhaustive) વ્યાખ્યા આપી નથી, પરંતુ પ્રાપ્ત થયેલા ધનરાશિમાંથી કઈ રકમનો કરના હેતુ માટે આવકમાં સમાવેશ કરાશે તેનો નિર્દેશ કરતી (inclusive) વ્યાખ્યા આપી છે. કુલ આવકની ગણતરી કરવામાં (1)…

વધુ વાંચો >