મૂકત્વ

મૂકત્વ

મૂકત્વ : મૂકત્વ એટલે મૂંગાપણું (aphonia). આયુર્વેદવિજ્ઞાને ‘મૂંગાપણા’ના રોગને ‘વાતરોગ’ ગણ્યો છે. કફ સાથે પ્રકોપિત વાયુ-દોષથી જ્યારે મગજની અંદર રહેલી શબ્દવાહિની ધમનીમાં અવરોધ ઉત્પન્ન થાય છે ત્યારે વ્યક્તિની બોલવાની શક્તિ નાશ પામે છે ને તે મૂંગો બની જાય છે. જો દોષ થોડો હોય તો વ્યક્તિને તોતડાપણું (disphonia) થાય છે; જેમાં…

વધુ વાંચો >