મુહૂર્તશાસ્ત્ર

મુહૂર્તશાસ્ત્ર

મુહૂર્તશાસ્ત્ર : ભારતીય જ્યોતિષશાસ્ત્રની એક શાખા. જ્યોતિષ-શાસ્ત્રના સંહિતાગ્રંથોમાં મુહૂર્તના શાસ્ત્રને એક અંગ તરીકે ગણવામાં આવ્યું છે. છેક વૈદિક યુગથી મુહૂર્તશાસ્ત્ર પ્રચલિત છે. વેદમાં કહેલા યજ્ઞો ક્યારે એટલે કયા દિવસે અને દિવસના કયા સમયે શરૂ કરવા એ વિશે જે વિચાર કરવામાં આવ્યો તેમાંથી જ્યોતિષશાસ્ત્રની ઉત્પત્તિ થઈ છે અને તેથી જ જ્યોતિષશાસ્ત્રને…

વધુ વાંચો >