મુસ્લિમ કાયદો

મુસ્લિમ કાયદો

મુસ્લિમ કાયદો : ભારતના દરેક મુસ્લિમને લાગુ પડતો કાયદો. તેનો મુખ્ય આધાર કુરાન છે. કુરાન દૈવી ગણાય છે, કેમ કે તે મહંમદ પયગંબરને પ્રભુએ આપેલ સંદેશ છે. મુસ્લિમો તેને અપરિવર્તનશીલ માને છે. કુરાનના આદેશો મારફતે તત્કાલીન સમાજમાં મહત્વના સામાજિક અને આર્થિક સુધારા દાખલ કરવામાં આવ્યા. તેનાથી જુગાર, દારૂ, વ્યભિચાર અને…

વધુ વાંચો >