મુગટલાલ જી. થાનકી

ઍક્યુપ્રેશર

ઍક્યુપ્રેશર : હથેળીમાં કે પગના તળિયામાં આવેલાં અમુક બિંદુઓને દબાવીને કેટલાક રોગોનો ઉપચાર કરવાની વિશિષ્ટ પદ્ધતિ. આ પદ્ધતિમાં શરીરમાં વિદ્યુતપ્રવાહ રૂપે ચેતના પેદા થાય છે એમ માનવામાં આવે છે અને તેને વહન કરનાર વિવિધ માર્ગો મેરિડિયન્સ તરીકે ઓળખાય છે. ચેતનાનો આ પ્રવાહ શરીરમાં બરાબર ફરતો રહે ત્યાં સુધી શરીર તંદુરસ્ત…

વધુ વાંચો >