મુંજાલભટ્ટ

મુંજાલભટ્ટ

મુંજાલભટ્ટ (ઈ. સ. 932) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમનું બીજું નામ મંજુલ હતું. તેમણે ‘લઘુમાનસ’ નામનો ગ્રંથ લખ્યો છે, જે ‘બૃહન્માનસ’ નામના જ્યોતિષશાસ્ત્રના ગ્રંથનો સંક્ષેપ છે. પોતાના ‘લઘુમાનસ’ નામના ગ્રંથમાં તેમણે ઈ. સ. 932ના અયનાંશ 6-50 ગણાવ્યા છે, જ્યારે વાર્ષિક એક કલાને અયનગતિ તરીકે સ્વીકારી છે. આથી એ રીતે ગણતરી…

વધુ વાંચો >