મિશ્ર ભવાનીપ્રસાદ સીતારામ

મિશ્ર, ભવાનીપ્રસાદ સીતારામ

મિશ્ર, ભવાનીપ્રસાદ સીતારામ (જ. 29 માર્ચ 1913, નરસિંહપુરા, હોશંગાબાદ, મધ્યપ્રદેશ; અ. 20 ફેબ્રુઆરી 1985) : હિંદી ભાષાના કવિ. નરસિંહપુરા ગામમાં પ્રારંભિક કેળવણી મેળવી. એ પછી સોહાગપુર અને જબલપુરમાં પણ તેમણે શિક્ષણ મેળવ્યું. 1934–35માં ત્યાં જ બી. એ. થયા. પછી એક શાળા ખોલી, જેમાં તેમના પિતાશ્રીનો મહત્વનો ફાળો હતો. તેમાં ગાંધી-વિચારને…

વધુ વાંચો >