મિશ્ર ગોપાલ

મિશ્ર, ગોપાલ

મિશ્ર, ગોપાલ (જ. 1921; અ. 1977) : ભારતના અગ્રણી સારંગીવાદક. સારંગીવાદનમાં તેમની ગણના દેશના ટોચના કલાકારોમાં થાય છે. તેમના પિતા પંડિત સુરસહાય મિશ્ર એ સમયના પ્રખ્યાત સારંગીવાદક હતા. દસેક વર્ષની ઉંમરથી જ ગોપાલ મિશ્રે પિતા પાસે સારંગીવાદન શીખવાની શરૂઆત કરી. સારંગીવાદનની ખૂબીઓનો બરાબર અભ્યાસ કર્યા પછી સંગીત-સમ્રાટ બડે રામદાસજી પાસેથી…

વધુ વાંચો >