મિશ્ર ગોદાવરીપ્રસાદ

મિશ્ર, ગોદાવરીપ્રસાદ

મિશ્ર, ગોદાવરીપ્રસાદ (જ. 1886, પુરી, ઓરિસા; અ. 1956) : ઓરિસાના સાહિત્યકાર અને રાજકારણી. ગરીબ કુટુંબમાં જન્મ્યા હોવાથી શરૂઆતનું જીવન ગરીબીમાં વિતાવ્યું. કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એ. સુધીનો અને કાયદાના વિષયનો અભ્યાસ કર્યો. તે પછી ‘સત્યવાદી’ નામની નવી સ્થપાયેલી શાળાના રાષ્ટ્રવાદી શિક્ષકોના જૂથમાં જોડાયા. તેમની સાહિત્યિક કૃતિઓમાં ગદ્યરચનાઓના અનુવાદ મુખ્ય છે. તેમણે અંગ્રેજીમાંથી…

વધુ વાંચો >