મિશ્ર કાશીનાથ

મિશ્ર, કાશીનાથ

મિશ્ર, કાશીનાથ (જ. 1 જાન્યુઆરી 1930, રાણીટોલા, જિ. સમસ્તીપુર, બિહાર) : સંસ્કૃતના વિદ્વાન. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘હર્ષચરિતમંજરી’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે બિહાર યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી તથા બિહાર સંસ્કૃત ઍસોસિયેશન, પટણામાંથી વ્યાકરણાચાર્ય અને સાહિત્યાચાર્યની પદવી પ્રાપ્ત કરેલી. તેઓ સંસ્કૃત ઉપરાંત હિંદી,…

વધુ વાંચો >