મિલ્ખાસિંહ

મિલ્ખાસિંહ

મિલ્ખાસિંહ (જ. 8 ઑક્ટોબર 1935, લાયલપુર, પાકિસ્તાન) : ‘ઊડતા શીખ’નું પદ પામી દંતકથારૂપ બની જનાર ભારતીય રમતવીર. જન્મસમયે લાયલપુર ભારતીય પંજાબનું નગર હતું. પરિવાર સાધારણ સ્થિતિનો. પિતા સંપૂર્ણસિંહ અને માતા નિર્મલકૌર મિલ્ખાની બાલવય દરમિયાન અવસાન પામ્યાં. ભાગલા-સમયે માનવીમાંના શેતાને જે હત્યાકાંડ મચાવ્યો તેમાંથી માંડ બચીને અનાથ મિલ્ખાએ મોટા ભાઈ માખનસિંહનું…

વધુ વાંચો >