મિર્ઝા ફરહતુલ્લા બેગ

મિર્ઝા, ફરહતુલ્લા બેગ

મિર્ઝા, ફરહતુલ્લા બેગ (જ. 1884, દિલ્હી; અ. 27 એપ્રિલ 1947, હૈદરાબાદ) : ઉર્દૂ ગદ્યકાર અને હાસ્યલેખક. તેમણે ‘મૌલવી નઝીર એહમદ કી કહાની, કુછ ઉનકી કુછ મેરી ઝુબાની’ નામનો લેખ 1927માં લખીને ઉર્દૂમાં ખાકા-નિગારી(રેખાચિત્રો)નો પ્રારંભ કર્યો હતો. તેમના વડવા મુઘલ સમ્રાટ શાહઆલમ બીજાના સમયમાં તુર્કસ્તાનથી આવીને દિલ્હીમાં વસ્યા હતા. મિર્ઝાએ દિલ્હી…

વધુ વાંચો >