માલાર્મે સ્તેફાન

માલાર્મે, સ્તેફાન

માલાર્મે, સ્તેફાન (જ. 18 માર્ચ 1842, પૅરિસ; અ. 9 સપ્ટેમ્બર 1898, વૅલ્વિન્સ, ફૉન્તેન બ્લો, ફ્રાન્સ) : ફ્રેન્ચ કવિતામાં પ્રતીકવાદીઓના આંદોલનના પ્રણેતા (પૉલ વર્લેન સાથે) અને કવિ. તેમણે એડ્ગર ઍલન પોનાં કાવ્યોનો અનુવાદ કર્યો હતો. માલાર્મેને માતાની હૂંફ વધુ સમય મળી નહોતી. તેઓ પાંચેક વર્ષના હતા ત્યારે માતાનું ઑગસ્ટ 1847માં, 10…

વધુ વાંચો >