મારાર કુટ્ટીકૃષ્ણ

મારાર, કુટ્ટીકૃષ્ણ

મારાર, કુટ્ટીકૃષ્ણ (જ. 1900; અ. 1973) : કેરળના સાહિત્યવિવેચક. પિટ્ટમ્પી ખાતેની સંસ્કૃત કૉલેજમાંથી 1923માં ‘સાહિત્યશિરોમણિ’ની પદવી મેળવી. કારકિર્દીના આરંભકાળે તેઓ મલયાળમ કવિ વલ્લથોલના પ્રભાવ હેઠળ આવ્યા; આ ઉપરાંત નલપટ્ટુ નારાયણ મેનન નામના બીજા કવિ અને થિયૉસૉફિસ્ટનો નિકટનો સંપર્ક પણ કેળવાયો અને તેનાથી જીવન તથા સાહિત્ય પરત્વે તેમનો ર્દષ્ટિકોણ બદલાઈ ગયો.…

વધુ વાંચો >