માધવાનલ-કામકંદલા

માધવાનલ-કામકંદલા

માધવાનલ-કામકંદલા : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના નાયક માધવ અને નાયિકા કામકંદલાની પ્રેમકથા નિરૂપતી ઉત્તમ કૃતિ. ચૌદથી સત્તરમા શતક સુધીમાં આ કથા વિવિધ કથાકારોએ વિશેષત: પદ્યમાં આપી છે. ચૌદમા શતકમાં આનંદધરે સંસ્કૃતમાં રચેલું ‘માધવાનલાખ્યાનમ્’ મળે છે. તે પછી ભરૂચના કાયસ્થ કવિ ગણપતિએ ઈ. સ. 1518માં રચેલી ગુજરાતી ભાષાની 2,500 દુહા ધરાવતી ‘માધવાનલ-કામકંદલા…

વધુ વાંચો >