માચવે પ્રભાકર બળવંત

માચવે, પ્રભાકર બળવંત

માચવે, પ્રભાકર બળવંત (જ. 26 ડિસેમ્બર 1917, ગ્વાલિયર, પાટોર; અ. 17 જૂન 1991) : ભારતીય અને હિન્દી સાહિત્યના સર્જક. તેઓ મર્મજ્ઞ અને બહુભાષાવિદ લેખક હોવા ઉપરાંત તેમણે બાલ-સાહિત્યકાર, પ્રવાસલેખક, વ્યંગ્યકાર, રેખાચિત્રલેખક, સંપાદક, સમીક્ષક, અનુવાદક તરીકે સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોનું વિપુલ ખેડાણ કર્યું છે. મરાઠીભાષી હિન્દી લેખક પ્રભાકર માચવેની 1934માં પહેલી હિન્દી…

વધુ વાંચો >