મહેતા વાસુદેવ નારાયણલાલ

મહેતા, વાસુદેવ નારાયણલાલ

મહેતા, વાસુદેવ નારાયણલાલ (જ. 28 માર્ચ 1917, અમદાવાદ; અ. 9 માર્ચ 1997, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી રાજકીય સમીક્ષક અને નિર્ભીક પત્રકાર. અંગ્રેજી સાથે બી.એ.નો અભ્યાસ કરી કકલભાઈ કોઠારીના ‘નવસૌરાષ્ટ્ર’માં પ્રથમ નોકરી મળી. ‘નવસૌરાષ્ટ્ર’ના પ્રથમ પાને એમના નામ સાથે લેખ પ્રસિદ્ધ થતા. પત્રકાર થવાની એમની હોંશને પુષ્ટિ મળી. એ પછી જયંતિ…

વધુ વાંચો >