મલબારી બહેરામજી મહેરવાનજી

મલબારી, બહેરામજી મહેરવાનજી

મલબારી, બહેરામજી મહેરવાનજી (જ. 18 મે 1853, વડોદરા; અ. 11 જુલાઈ 1912, સિમલા) : કવિ અને ગદ્યકાર. પિતા ધનજીભાઈ મહેતા અને માતા ભીખીબાઈ. પિતાનું અવસાન થતાં માતાની સાથે મહેરવાનજી નાનાભાઈ મલબારીને ત્યાં આંગળિયાત તરીકે ગયેલા. બાળપણ સૂરતમાં. પહેલાં દેશી પદ્ધતિની શાળામાં અને પછીથી પારસી પંચાયતની સ્કૂલમાં. જ્ઞાન મેળવવાની ઝંખના થતાં…

વધુ વાંચો >