મર્ઝબાન અદી ફીરોઝશાહ

મર્ઝબાન, અદી ફીરોઝશાહ

મર્ઝબાન, અદી ફીરોઝશાહ (જ. 17 એપ્રિલ 1914, મુંબઈ; અ. 26 ફેબ્રુઆરી 1987, મુંબઈ) : નાટ્યકાર, નટ, દિગ્દર્શક, પ્રસારણકર્તા અને નવા પારસી થિયેટરના પ્રવર્તક. 1926માં મૅટ્રિક અને 1933માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. 1936થી ‘જામે જમશેદ’ સાપ્તાહિકના તેમજ ‘જેમ’ વીકલી અને ‘ગપસપ’ માસિકના તંત્રી. 1947થી આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પર અંગ્રેજી તેમજ ગુજરાતી નાટકોના…

વધુ વાંચો >