મરાઠા વિગ્રહો

મરાઠા વિગ્રહો

મરાઠા વિગ્રહો : અંગ્રેજો અને મરાઠા વચ્ચે થયેલા વિગ્રહો. અંગ્રેજોની કૂટનીતિને કારણે ચારેય અંગ્રેજ-મરાઠા વિગ્રહોમાં અંગ્રેજો વિજયી બન્યા. મરાઠાઓનાં વર્ષોથી ચાલી આવતાં પરસ્પર મતભેદો અને ઈર્ષ્યાને કારણે તેમનો આ વિગ્રહોમાં પરાજય થયો હતો. પ્રથમ અંગ્રેજ-મરાઠા વિગ્રહ(1778)નું મૂળ કારણ તે અંગ્રેજોની મરાઠાઓની ફાટફૂટનો લાભ લઈ કોઈ પણ રીતે મુંબઈ દ્વીપની આસપાસનાં…

વધુ વાંચો >