મરગૂબ બનિહાલી

મરગૂબ, બનિહાલી

મરગૂબ, બનિહાલી (જ. 1937, બેંકૂટ, બનિહાલ, કાશ્મીર) : જાણીતા કાશ્મીરી કવિ અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘પરતાવિસ્તાન’ માટે 1979ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો છે. 1962માં તેમણે કાશ્મીર યુનિવર્સિટીમાંથી ફારસીમાં એમ.એ.ની પદવી પ્રથમ વિભાગમાં પ્રથમ આવીને મેળવી. તે પછી 1978માં પીએચ.ડી.ની પદવી મેળવી. તેમણે ઉર્દૂ અને ફારસીના શિક્ષક તરીકે કારકિર્દીની…

વધુ વાંચો >