મન-તન-સંબંધ (psychosomatisation) અને વિકારો

મન-તન-સંબંધ (psychosomatisation) અને વિકારો

મન-તન-સંબંધ (psychosomatisation) અને વિકારો વ્યક્તિત્વ, વર્તન, સામાજિક વાતાવરણ અને વ્યક્તિના શારીરિક બંધારણના આંતરસંબંધો અને તેમાં ઉદભવતા વિકારો. દરેક વ્યક્તિને પોતાનાં આગવાં જનીની (genetic), અંત:સ્રાવી (hormonal), પ્રતિરક્ષાલક્ષી (immunological) અને ચેતાતંત્રલક્ષી (neurological) પરિબળો હોય છે. તેને તેમનું જૈવિક પરિવૃત્ત (biological sphere) કહે છે. આ ઉપરાંત દરેક વ્યક્તિને પોતાનું માનસિક પરિવૃત્ત હોય છે;…

વધુ વાંચો >