મન અને દેહનો સંબંધ

મન અને દેહનો સંબંધ

મન અને દેહનો સંબંધ તત્વજ્ઞાનની એક શાખા : આધુનિક પાશ્ચાત્ય તત્વજ્ઞાનમાં મન અને શરીરની સમસ્યાનો વિચાર મનવિષયક તત્વજ્ઞાન નામની તત્વજ્ઞાનની એક શાખામાં કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે પીડા (pain), ભાવસ્થિતિ (mood), વિચાર, કલ્પના, સ્મૃતિ, સ્વપ્ન, ભ્રમ, વિભ્રમ, મનોવલણો, ઇચ્છાઓ, ઇરાદાઓ વગેરેને માનસિક ક્રિયાઓ કે અવસ્થાઓ ગણીએ છીએ અને સ્નાયુઓની…

વધુ વાંચો >