મજમુદાર મંજુલાલ રણછોડલાલ

મજમુદાર, મંજુલાલ રણછોડલાલ

મજમુદાર, મંજુલાલ રણછોડલાલ (જ. 18 સપ્ટેમ્બર 1897, પેટલાદ, જિ. ખેડા; અ. 11 નવેમ્બર 1984, વડોદરા) : ગુજરાતના અગ્રણી સારસ્વત. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ વડોદરામાં લીધું અને તેમનું કાર્યક્ષેત્ર પણ વડોદરા રહ્યું. અભ્યાસ દરમિયાન 1914માં ‘વસન્ત’માં ‘નાનો વિહારી’ નામે બાલવાર્તા તથા 1915માં વડોદરા ‘કૉલેજ મિસેલેની’માં ‘નરસિંહ મહેતાની કવિતા’ પ્રગટ થયાં.…

વધુ વાંચો >