મંદારમરંદચંપૂ

મંદારમરંદચંપૂ

મંદારમરંદચંપૂ : ભારતીય અલંકારશાસ્ત્ર વિશે કૃષ્ણકવિએ લખેલો કાવ્યગ્રંથ. કૃષ્ણકવિનો જન્મ સોળમી સદીના અંતભાગમાં ગુહપુરમાં થયેલો અને તેમણે પોતાનું જીવન ત્યાં જ ગાળેલું. તેમના ગુરુનું નામ વાસુદેવ યોગીન્દ્ર (કે યોગીશ્વર) હતું. તેમના ગુરુ વાસુદેવ આઠ ભાષાઓમાં રસભરી કવિતા રચવામાં કુશળ હતા. ‘મંદારમરંદચંપૂ’ નિર્ણયસાગર પ્રેસે પ્રગટ કર્યો છે. તેની બીજી આવૃત્તિ 1924માં…

વધુ વાંચો >