ભૂમિમિત્ર

ભૂમિમિત્ર

ભૂમિમિત્ર : મગધનો કણ્વવંશનો રાજા. ઈ. પૂ. 75માં વસુદેવ નામના અમાત્યે તેના માલિક દેવભૂમિને મારી નંખાવીને મગધમાં નવો વંશ સ્થાપ્યો. તે વંશ તેના ગોત્ર પરથી કણ્વ કે કણ્વાયન તરીકે જાણીતો થયો. આ વંશમાં વસુદેવ, ભૂમિમિત્ર, નારાયણ અને સુશાર્મણ નામે રાજા થઈ ગયા. પુરાણોમાં જણાવ્યા મુજબ આ વંશને આંધ્રોએ ફગાવી દીધો…

વધુ વાંચો >