ભિખારીદાસ

ભિખારીદાસ

ભિખારીદાસ (અઢારમી સદીમાં હયાત. ટ્રયોંગા, જિ. પ્રતાપગઢ, ઉત્તર ભારત) : હિંદી સાહિત્યના રીતિકાલીન આચાર્ય. કવિઓમાં સર્વાધિક આદરણીય કવિ. કાયસ્થ પરિવારમાં જન્મ. સને 1725–1760નો સમયગાળો તેમની કાવ્યરચનાનો ગાળો માનવામાં આવે છે. કેટલોક સમય તેમણે પ્રતાપગઢના રાજા પૃથ્વીસિંહના ભાઈ હિંદુપતિસિંહના દરબારમાં ગાળ્યો હતો. ભિખારીદાસના રચેલા 7 ગ્રંથો મળે છે : ‘રસસારાંશ’, ‘કાવ્યનિર્ણય’,…

વધુ વાંચો >