ભાનુપ્રસાદ પંડયા

અન્યોક્તિકાવ્ય

અન્યોક્તિકાવ્ય : કોઈ ઉક્તિ-વક્તવ્ય કે સંવેદનવિશેષ વ્યક્ત કરવા અન્ય કોઈને નિમિત્ત કરીને રચાતું કાવ્ય. તેમાં કેન્દ્રસ્થ વિષયવસ્તુરૂપ વ્યક્તિ કે તેના ગુણસ્વભાવ સાથે અન્યની એકરૂપતા સાધીને નિરૂપણ થતું હોય છે. ઘણી વાર પ્રકૃતિના કોઈ તત્વ કે ર્દશ્ય ઉપર દૈવી સત્વ અથવા માનવ્યનું સમારોપણ કરવામાં આવ્યું હોય અને એવો સમારોપ સાદ્યંત જળવાઈ…

વધુ વાંચો >