ભાઈ હરજિંદર સિંહજી

ભાઈ હરજિંદર સિંહજી

ભાઈ હરજિંદર સિંહજી (જ. 1 એપ્રિલ 1958, બલ્લારહ વાલ, પંજાબ) : શીખ કીર્તન પરંપરાની ગુરબાનીના વાહક. વતનની સરકારી શાળામાંથી મૅટ્રિક થયા પછી તેમણે અમૃતસરની ગુરમત સંગીત કૉલેજમાંથી તાલીમ પ્રાપ્ત કરી. ત્યારબાદ ગુરમત સાહિત્ય અને રાગ સંયોજન પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું અને નિષ્કામ કીર્તનને માટે સ્વયંને સમર્પિત કરી દીધા. ત્યારબાદના…

વધુ વાંચો >