ભાઈલાલભાઈ ઠક્કર

દ્વિકરભારમુક્તિ

દ્વિકરભારમુક્તિ (double taxation relief) : ભારતના આવકવેરાના કાયદા મુજબ તથા પરદેશના આવકવેરાના કાયદા મુજબ કરદાતા દ્વારા એક જ આવક ઉપર બંને સરકારોને ચૂકવવાપાત્ર આવકવેરામાં આપવામાં આવતી કરરાહત. ભારતના આવકવેરા અધિનયમ 1961ની કલમ 90 મુજબ ભારતની  કેન્દ્ર-સરકાર, બીજા કોઈ પણ દેશની સરકાર સાથે એવો સમજૂતી કરાર કરી શકે છે કે જેથી…

વધુ વાંચો >

નફો

નફો : માલની ખરીદકિંમત અથવા ઉત્પાદન-ખર્ચ તથા વેચાણકિંમત વચ્ચેનો તફાવત. સામાન્ય વ્યવહારમાં હિસાબનીસો નફાની ગણતરી જે રીતે કરે છે તેની સમજૂતી આ રીતે આપી શકાય : માલની પડતર-કિંમત તથા વેચાણકિંમત વચ્ચેના તફાવતને નફો ગણવામાં આવે છે. જો વેચાણકિંમત પડતરકિંમત કરતાં વધારે હોય તો નફો થાય છે એમ કહેવાય અને જો…

વધુ વાંચો >

નિવાસી કરદાતા

નિવાસી કરદાતા : આવકવેરાનો વ્યાપ નિશ્ચિત કરવા માટે ભારતમાં કરેલા વસવાટના આધારે વર્ગીકૃત કરેલા કરદાતાઓમાંનો એક વર્ગ. જે વ્યક્તિ કોઈ પણ નાણાકીય વર્ષમાં 182 દિવસ અથવા વધારે ભારતમાં રહી હોય તો તે નિવાસી (resident) બને છે, અથવા ચાલુ  વર્ષમાં 60 દિવસ અથવા વધારે અને ચાલુ વર્ષની પહેલાંનાં ચાર વર્ષના 365…

વધુ વાંચો >