ભનોત નીરજા
ભનોત નીરજા
ભનોત નીરજા (જ. 7 સપ્ટેમ્બર, 1963, ચંડીગઢ; અ. 5 સપ્ટેમ્બર, 1986, કરાંચી) : ફરજ બજાવતાં બહાદુરીપૂર્વક મૃત્યુને ભેટનાર, અશોકચક્રથી સન્માનિત ભારતની પ્રથમ મહિલા અને વિમાન પરિચારિકા. ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના સંવાદદાતા હરીશ ભનોત તથા રમા ભનોતને બે પુત્ર બાદ ત્રીજી પુત્રી અવતરી. તેનો ઉછેર મુંબઈમાં થયો અને સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી તે સ્નાતક…
વધુ વાંચો >