ભટ્ટ વિશ્વનાથ મગનલાલ

ભટ્ટ, વિશ્વનાથ મગનલાલ

ભટ્ટ, વિશ્વનાથ મગનલાલ (જ. 20 માર્ચ 1898, ઉમરાળા, ભાવનગર; અ. 27 નવેમ્બર 1968, નડિયાદ) : ગાંધીયુગીન સાક્ષરપેઢીના વિવેચક ઉપરાંત ચરિત્રકાર, સંપાદક, અનુવાદક. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી 1920માં સંસ્કૃત-અંગ્રેજી સાથે બી.એ. અસહકારના આંદોલનમાં જોડાતાં એમ.એ.નો અભ્યાસ પડતો મૂકેલો. 1923માં ઉમરેઠની રાષ્ટ્રીય શાળામાં ને 1924માં ભરૂચની શાળામાં શિક્ષક. 1927–28 દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠમાં જોડણીકોશના…

વધુ વાંચો >