બ્રેઝનેવ સિદ્ધાંત

બ્રેઝનેવ સિદ્ધાંત

બ્રેઝનેવ સિદ્ધાંત : ‘સમાજવાદ ભયમાં મુકાય ત્યારે સોવિયેત સંઘનો દરમિયાનગીરી કરવાનો અધિકાર’ પ્રસ્થાપિત કરવા રજૂ થયેલ સિદ્ધાંત. રશિયાના અગ્રણીમુત્સદ્દી અને 1964થી 82 સુધી સોવિયેત સામ્યવાદી પક્ષના વડા રહેલા બ્રેઝનેવે આ સિદ્ધાંત પ્રતિપાદિત કરેલો હોવાથી એ ‘બ્રેઝનેવ સિદ્ધાંત’ના નામથી જાણીતો થયો હતો. વીસમી સદીના સાઠીના દસકા દરમિયાન અમેરિકા અને સોવિયેત સંઘ…

વધુ વાંચો >