બ્રુસ્ટરનો નિયમ

બ્રુસ્ટરનો નિયમ

બ્રુસ્ટરનો નિયમ (Brewster’s law) : પારદર્શક માધ્યમની સપાટી ઉપર નિશ્ચિત કોણે (ધ્રુવીભવન કોણે) સામાન્ય પ્રકાશનું કિરણ આપાત કરતાં પરાવર્તિત કિરણની સંપૂર્ણ ધ્રુવીભૂત થવાની ઘટનાને લગતો નિયમ. બ્રુસ્ટરે 1811માં, પ્રકાશના ધ્રુવીભવનની ઘટનાને લગતા સંખ્યાબંધ પ્રયોગો કરીને પરાવર્તિત કિરણનો અભ્યાસ કર્યો. ધ્રુવીભવન(polarisation)ના વિશદ અભ્યાસને અંતે તેણે પ્રતિપાદિત કર્યું કે ધ્રુવીભવન કોણનો સ્પર્શક…

વધુ વાંચો >