બ્રાહ્મણસાહિત્ય

બ્રાહ્મણસાહિત્ય

બ્રાહ્મણસાહિત્ય : વૈદિક સાહિત્યનો એક મહત્વનો વિભાગ. વૈદિક સાહિત્યમાં બે વિભાગો છે : (1) મંત્રો અને (2) બ્રાહ્મણો. મંત્રોમાં વેદના ઋષિઓએ કરેલી સ્તુતિઓનો સંગ્રહ છે, જેને સંહિતાઓ કહેવામાં આવે છે; જ્યારે બ્રાહ્મણોમાં એ મંત્રોનો કર્મકાંડમાં ઉપયોગ અને સમજૂતીનો સમાવેશ થાય છે. એ પછી બ્રાહ્મણગ્રંથના અંતિમ બે પેટાવિભાગો કે જેને જ્ઞાનકાંડ…

વધુ વાંચો >