બ્રહ્મસૂત્ર

બ્રહ્મસૂત્ર

બ્રહ્મસૂત્ર : બ્રહ્મને જાણવા માટેનો બાદરાયણ વ્યાસનો એક પ્રખ્યાત ગ્રંથ. વેદવિદ્યાનાં કર્મ, ઉપાસના અને જ્ઞાનકાંડ ત્રણ મુખ્ય પાસાં છે. જ્ઞાનકાંડના તાત્પર્યનો નિર્ણય બ્રહ્મમીમાંસા કે ઉત્તરમીમાંસામાં થાય છે. પૂર્વમીમાંસાનો સંબંધ કર્મકાંડ સાથે છે. જ્ઞાનની સર્વોપરીતા પૂર્વ અને ઉત્તર શબ્દો દ્વારા સૂચવાય છે. બ્રહ્મસૂત્રના આરંભે अथ શબ્દ આ અર્થમાં આનન્તર્ય બતાવે છે.…

વધુ વાંચો >