બોરીસાગર રતિલાલ મોહનલાલ

બોરીસાગર, રતિલાલ મોહનલાલ

બોરીસાગર, રતિલાલ મોહનલાલ (જ. 31 ઑગસ્ટ 1938, સાવરકુંડલા, જિ. અમરેલી) : ગુજરાતી હાસ્યલેખક તથા નિબંધકાર. પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ પણ સાવરકુંડલામાં લીધું. 1956ની સાલમાં તેમણે એસ.એસ.સી.ની પરીક્ષા પસાર કરી, 1963માં બી.એ.ની અને 1967માં એમ.એ.ની પરીક્ષા પસાર કરી. એ પછી તેમણે શિક્ષકનો વ્યવસાય કરવા માટે બી.એડ.ની પરીક્ષા પણ પસાર કરી.…

વધુ વાંચો >