બેહુલા

બેહુલા

બેહુલા : બંગાળીમાં રચાયેલ બેહુલાની કથા (સત્તરમી સદી) : ‘મનસામંગલ’ કાવ્યનું છેવટનું અને સૌથી મહત્વનું આખ્યાન. ‘ક્ષેમાનંદ’–કેતકાદાસ એના રચયિતા છે. બંગાળના ઇતિહાસના અંધારા સૈકાઓમાં સંસ્કૃતમાં લખનારા પંડિતો અને કવિઓ મૌન બની ગયા હતા ત્યારે અગમપંથના ગાયકો અને લોકદેવતાઓના ચારણો ચૂપ નહોતા; તેઓ સ્થાનિક પુરાણકથાઓ, આખ્યાનો, લોકદેવતાઓની આસપાસ વણાયેલી અને એકબીજીમાં…

વધુ વાંચો >