બેનીપુરી રામવૃક્ષ

બેનીપુરી રામવૃક્ષ

બેનીપુરી, રામવૃક્ષ (જ. જાન્યુઆરી 1902, બેનીપુર, તા. કટરાં, જિ. મુજફ્ફરપુર; અ. 7 સપ્ટેમ્બર 1968) : બિહારના આધુનિક હિંદી ગદ્યના યશસ્વી લેખક અને આંદોલનકાર. એક સાધારણ ખેડૂતકુટુંબમાં જન્મ. પિતા ફુલવંતસિંહ. બાળપણમાં માતા-પિતાનું નિધન. પાલનપોષણ નનિહાલમાં. પ્રાથમિક શિક્ષણ નાના ગામ બંશીપચરામાં. પછી બનેવી પાસે મુજફ્ફરપુરમાં રહીને ભૂમિહાર બ્રાહ્મણ કૉલેજિયટ સ્કૂલમાં પ્રવેશ. આઠમા…

વધુ વાંચો >