બીરબલ સહાની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પેલિયોબોટની લખનૌ

બીરબલ સહાની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પેલિયોબોટની, લખનૌ

બીરબલ સહાની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પેલિયોબોટની, લખનૌ : ભારતમાં લખનૌ ખાતેની વનસ્પતિ-જીવાશ્મવિજ્ઞાનની એક નામાંકિત સંસ્થા. ઉપર્યુક્ત એક જ વિષયને વરેલી દુનિયાની તે પ્રથમ સંસ્થા છે. તેના આદ્ય સંસ્થાપક લખનૌ વિશ્વવિદ્યાલયના વિજ્ઞાનશાખાના અધ્યક્ષ અને અશ્મીભૂત વનસ્પતિઓના વિશ્વવિખ્યાત અન્વેષક પ્રા. બીરબલ સહાની હતા. તેની શિલારોપણવિધિ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના વરદ હસ્તે…

વધુ વાંચો >