બાવરી પંથ (સોળમી સદી)

બાવરી પંથ (સોળમી સદી)

બાવરી પંથ (સોળમી સદી) : ઉત્તર ભારતમાં બાવરીસાહેબા નામનાં સ્ત્રીસંતના નામ પરથી પ્રચલિત થયેલો એક અદ્વૈતવાદી ભક્તિપંથ. આ પંથની પરંપરાનો પ્રારંભ ગાઝીપુર જિલ્લાના પટણા નામના ગામમાં  રામાનંદજી નામના કોઈ અલગારી સંતે કર્યો હોવાનું મનાય છે. રામાનંદના શિષ્ય દયાનંદ અને પ્રશિષ્ય માયાનંદ થયા. આ ત્રણેય મહાત્માઓએ કોઈ પંથ સ્થાપવાની પ્રવૃત્તિ કરી…

વધુ વાંચો >