બાલસંભાળ (માનવેતર)

બાલસંભાળ (માનવેતર)

બાલસંભાળ (માનવેતર) (parental care) : સ્વતંત્ર રીતે જીવવા અસમર્થ એવાં બાળકોની પ્રજનકો વડે લેવાતી યોગ્ય કાળજી. બાળક સ્વતંત્ર રીતે જીવવાનું સામર્થ્ય કેળવે ત્યાં સુધી પ્રજનકો પાલનપોષણની જવાબદારી ઉપાડે છે. સામાન્યપણે બાલસંભાળની વૃત્તિ પ્રાણીઓની પ્રજનનશક્તિ સાથે સંકળાયેલી છે. મોટી સંખ્યામાં ઈંડાં મૂકનાર પ્રાણીઓ બાલસંભાળ જેવા કાર્યમાં પોતાની શક્તિનો વ્યય કરતાં નથી.…

વધુ વાંચો >