બાર્લાખ અર્ન્સ્ટ

બાર્લાખ, અર્ન્સ્ટ

બાર્લાખ, અર્ન્સ્ટ (જ. 2 જાન્યુઆરી 1870; અ. 24 ઑક્ટોબર 1938) : જર્મન અભિવ્યક્તિવાદી શિલ્પી અને મુદ્રણક્ષમ કલાના નિષ્ણાત. આધ્યાત્મિક અને વિશિષ્ટ દુ:ખી મનોદશાનું નિરૂપણ કરવા માટે તેઓ જાણીતા હતા. આ માટે જરૂરી વિકૃતિઓ અને કઢંગા આકારોને પણ તેઓ પોતાનાં શિલ્પોમાં ઉતારતા હતા. 1883થી 1891 સુધી તેમણે હૅમ્બર્ગ સ્કૂલ ઑવ્ આર્ટમાં…

વધુ વાંચો >