બાબરનામા

બાબરનામા

બાબરનામા (સોળમી સદીનો પ્રથમ પાદ) : મુઘલ શહેનશાહ બાબરની આત્મકથા. તે ‘તુઝુકે-બાબરી’ નામે પ્રસિદ્ધ છે. પૂર્વના દેશોની આત્મકથાઓમાં આ ગ્રંથનું સ્થાન મહત્વનું છે. આ ગ્રંથ બાબરે તુર્કી ભાષામાં લખ્યો હતો. 1590માં મીર્ઝા અબ્દુર્ રહીમખાનખાનાએ અકબરના સૂચનથી તેનો ફારસીમાં અનુવાદ કર્યો હતો. ત્યારબાદ ઓગણીસમી સદીમાં તેના અંગ્રેજી, ફ્રેન્ચ, હિન્દી વગેરે ભાષાઓમાં…

વધુ વાંચો >