બાણ (સાતમી સદીનો પૂર્વાર્ધ)

બાણ (સાતમી સદીનો પૂર્વાર્ધ)

બાણ (સાતમી સદીનો પૂર્વાર્ધ) : સંસ્કૃત ભાષાના શ્રેષ્ઠ ગદ્યકથાલેખક. સંસ્કૃત ભાષાના લેખકોમાં અપવાદ રૂપે તેમણે પોતાના જીવન વિશે ‘હર્ષચરિત’ નામની આખ્યાયિકામાં અનેક વિગતો નોંધી છે. એ માહિતી મુજબ બાણ વત્સ કે વાત્સ્યાયન ગોત્રના બ્રાહ્મણ હતા. તેમના પિતાનું નામ ચિત્રભાનુ, માતાનું નામ રાજદેવી અને દાદાનું નામ અર્થપતિ હતું. આ અર્થપતિના પિતા…

વધુ વાંચો >