બહુદેવવાદ

બહુદેવવાદ

બહુદેવવાદ (polytheism) : વેદગ્રંથોમાં ઘણાં દેવદેવીઓ રહેલાં છે એવું માનતો સિદ્ધાન્ત. વેદનાં સૂક્તોમાં, તેમાં વર્ણવેલા આચારમાં જીવન પ્રત્યે જોવાની જે ર્દષ્ટિ તરી આવે છે તે બોધપ્રદ છે. પરમ સત્યના સ્વરૂપને લગતા પ્રશ્નોના જે ઉત્તર તે વખતના લોકો સાચા માનતા હોય તે ઉત્તરો આપણને એ પુરાણકથાઓ ને ઉપાસનાના પ્રકારોમાં જોવા મળે…

વધુ વાંચો >