બળવંત જાની

પાઠક રામનારાયણ નાગરદાસ

પાઠક, રામનારાયણ નાગરદાસ (જ. 23 ફેબ્રુઆરી 1905, ભોળાદ, તા. ધોળકા; અ. 4 જુલાઈ 1988) : ગુજરાતના એક ગાંધીવાદી લેખક, નવલકથાકાર અને નિબંધસર્જક. આરંભનું શિક્ષણ લાઠીની સંસ્કૃત પાઠશાળામાં લીધેલું. 1923ના નાગપુર ખાતેના ઝંડા સત્યાગ્રહમાં તથા 1928ના બારડોલીના, 1930-32ના મીઠાના અને 1938-39ના રાજકોટ સત્યાગ્રહમાં તેમજ 1942ના ‘ભારત છોડો’ આંદોલનમાં પણ ખૂબ જ…

વધુ વાંચો >