બરુવા વેણીમાધવ

બરુવા, વેણીમાધવ

બરુવા, વેણીમાધવ (જ. 31 ડિસેમ્બર 1888, પહારતલી, જિ. ચિત્તાગૉંગ, બાંગ્લાદેશ; અ. 24 માર્ચ 1948, કલકત્તા) : ભારતીય વિદ્યાના વિદ્વાન. વેણીમાધવ ગરીબ કુટુંબમાં જન્મ્યા હતા. એમણે 1911માં બરહામપુરની કૃષ્ણનાથ કૉલેજમાં અભ્યાસ કરીને પાલિ મુખ્ય વિષય સાથે બી.એ.ની પરીક્ષા પ્રથમ ક્રમે પસાર કરી.  1913માં કલકત્તા યુનિવર્સિટીની એમ.એ.ની પરીક્ષામાં પાલિ મુખ્ય વિષય સાથે…

વધુ વાંચો >