બંદ્યોપાધ્યાય રંગલાલ

બંદ્યોપાધ્યાય, રંગલાલ

બંદ્યોપાધ્યાય, રંગલાલ (જ. 1826; અ. 1886) : બંગાળી કવિ. એમના શિક્ષણનું ક્ષેત્ર વ્યાપક હતું. અંગ્રેજી સાહિત્યનું જ્ઞાન સારું, સંસ્કૃતનું સઘન, પ્રાચીન ભારતીય ઇતિહાસ અને પુરાતત્વમાં સક્રિય રસ, ઊડિયા ભાષાનો અભ્યાસ. પોતાના સાહિત્યિક જીવનની શરૂઆતમાં બંદ્યોપાધ્યાય સમસામયિક બંગાળી સાહિત્યના ભારે મોટા સમર્થક હતા, છતાં પછી બંગાળીમાં યુરોપીય કવિતાના આદર્શને અનુસરવા  એમણે…

વધુ વાંચો >