બંદ્યોપાધ્યાય અતીન

બંદ્યોપાધ્યાય, અતીન

બંદ્યોપાધ્યાય, અતીન [જ. 1 માર્ચ 1934, રૈનાદી, હિઝાદી, જિ. ઢાકા (હવે બાંગ્લાદેશમાં)] : બંગાળી નવલકથાકાર, વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘પંચાશટિ ગલ્પ’ બદલ 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો. દેશના વિભાજન બાદ તેમનો પરિવાર 1948માં પશ્ચિમ બંગાળમાં આવી ગયો. તેમણે એક ટ્રક-ક્લીનર તરીકે કારકિર્દી શરૂ કરી. પછી વણકર, જહાજના…

વધુ વાંચો >